Saturday 13 October 2012

જિંદગીમાં આવતા દુઃખોમાં પગરવ તું સુખનો સાંભળ,

                                        


જિંદગીમાં આવતા દુઃખોમાં પગરવ તું સુખનો સાંભળ,

અજવાળાના અણસારથી અંધારું અલોપિત થઇ જશે.
સમર્પણની ભાવનાથી કર તું ભરોસો ભગવાન પર 
આસ્થાની મહેકથી તારું મનમંદિર સુગંધિત થઇ જશે ....


By Deepa Sevak

No comments:

Post a Comment