દિલ નું દર્પણ
આંખોમાં દિલની વાતોનું પ્રતિબિંબ પડે છે, વાંચો અહી મારા દિલનું દર્પણ શું કહે છે.
Saturday 13 October 2012
જિંદગીમાં આવતા દુઃખોમાં પગરવ તું સુખનો સાંભળ,
જિંદગીમાં આવતા દુઃખોમાં પગરવ તું સુખનો સાંભળ,
અજવાળાના અણસારથી અંધારું અલોપિત થઇ જશે.
સમર્પણની ભાવનાથી કર તું ભરોસો ભગવાન પર
આસ્થાની મહેકથી તારું મનમંદિર સુગંધિત થઇ જશે ....
By Deepa Sevak
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment